chat_bubble_outline Chat with Astrologer

દ્વારા સેલિબ્રિટી રાશિફળ શોધો

Dr. Subramaniam Swamy 2025 કુંડળી

Dr. Subramaniam Swamy  Horoscope and Astrology
નામ:

Dr. Subramaniam Swamy

જન્મ તારીખ:

Sep 15, 1939

જન્મ સમય:

04:30:00

જન્મનું સ્થળ:

Chennai

રેખાંશ:

80 E 16

અક્ષાંશ:

13 N 5

ટાઈમઝોન:

5.5

માહિતી સ્ત્રોત્ર:

Unknown

એસ્ટ્રોસેજ મૂલ્યાંકન:

ખરાબ જાણકારી(DD)


પ્રેમ રાશિ કુંડલી

તમે મિલનસાર છો અને પ્રસન્નતાની સાચી સ્થિતિ માટે તમે મિત્રોના બહોળા વર્તુળ ની શોધ કરશો. અને આ મિત્રોમાંથી તમે જેને સર્વસ્વ ગણી શકો તેને અલગ કરશો અને જો તમે લગ્ન નહીં કર્યા હોય તો તે એ હશે કે જેની સાથે તમે લગ્ન કરશો. તમારો સ્વભાવ સહાનુભૂતિભર્યો છે. તદનુસાર દરેક કારણો સબબ એમ નિશ્ચતપણે કહી શકાય કે તમારું લગ્નજીવન સુખી હશે. તમે એ પ્રકારના છો કે જે પોતાના ઘર અને તેમાં સમાવિષ્ટોનો ખુબ જ વિચાર કરો છો, અને તેને વ્યવસ્થિત અને આરમદાયક બનાવવા ઇચ્છશો. ઘરની અસ્તવ્યસ્તતા તમારી સંવેદનશીલતાની સાથે ઘર્ષણ કરી શકે છે. તમારા બાળકો તમારા માટે ખુબ જ મહત્ત્વના હશે. તમે એમના માટે કામ કરશો અને સુખ તેમજ શિક્ષણમાં તેમને પરાકાષ્ઠા સુધી લઈ જશો, અને તમે જે પ્રદાન કરશો તે એળે નહીં જાય

Dr. Subramaniam Swamy ની આરોગ્ય કુંડલી

જ્યારે તમે ખૂબ તંદુરસ્ત અને બળવાન નથી, ત્યારે કેટલાંક કારણોસર તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ. તમારી મુખ્ય વ્યાધિઓ વાસ્તવિક કરતાં કાલ્પનિક વધારે હશે. તેમ છતાં તેઓ તમારા માટે કેટલીક માત્રામાં બિનજરૂરી ચિંતાનું નિમિત્ત બનશે. તમે તમારી જાત પ્રત્યે ખૂબ જ સભાન હોવાથી આમ કે તેમ કેમ થયું તેના માટે વિસ્મયતા અનુભવો છો જ્યારે વાસ્તવમાં તેમાં બીજી વખત વિચારવા જેવું કશું હોતું નથી. દવાઓ વિષયક પુસ્તકો વાંચવાનું તમારું વલણ છે, અને તમારી કલ્પના શક્તિ દારુણ બિમારી ના લક્ષણો તૈયાર કરે છે. અમુક વખતે તમને ગળાની બિમારી થશે. ડૉક્ટર લખી આપે તે સિવાયની દવાઓ લેવાનું ટાળશો. સ્વાભાવિક જીવન જીવો, વિપુલ માત્રામાં ઊંઘ લો, પૂરતી કસરત કરો અને વિવેક રાખી ને ખોરાક લો.

Dr. Subramaniam Swamy ની પસંદગી કુંડલી

તમે ફૂરસદને ખુબ જ મહત્ત્વ આપો છો અને તેની સાથે કોઈ તાત્કાલિક કરવાનુ કામ આવે તો ફૂરસદનો કોઈ પણ ભાગ ગુમાવવાનો તમને અસંતોષ થાય છે. તમારો મુખ્ય હેતુ જેટલો બને તેટલો સમય ખુલ્લી હવામાં પસાર કરવાનો છે જે અલબત તમારી જાગરૂકતા છે. મહેનત કરવી પડે તેવી રમતો તમને પસંદ નથી. પરંતુ ચાલવું,નૌકાવિહાર, માછલી પકડવી અને પ્રકૃત્તિનો અભ્યાસ કરવો તે તમારા આદર્શો સાથે વધારે સુસંગત છે.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer